Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરન્ટો –કેનેડાના પાંચમા પાટોત્સવના અવસરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના સાંનિધ્યમાં પચાસ હજાર વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કર્યો છે. જે પૈકી વૃક્ષારોપણ શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરંટો- કેનેડા ખાતે આચાર્ય સ્વામી મહારાજના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે મેમ્બર ઓફ પાર્લામેન્ટ  મિ.ગ્રે આનંદ સંગારી, મિ. જ્હોન નીકી, મિટઝી હંટર, સીટી કાઉન્સીલર જેનિફર મેકલવી, ઓફ સ્કોરબોટો કોમ્યુનિટી રીનેવલ, સેનટીયલ કોમ્યુનિટી રીક્રીએશન એસોસિએશન, પોલ એન સીલે- સીટી કાઉન્સીલર અને મેયર્સ વગરેમહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 

શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરન્ટો –કેનેડાના પાંચમા પાટોત્સવના અવસરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના સાંનિધ્યમાં પચાસ હજાર વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કર્યો છે. જે પૈકી વૃક્ષારોપણ શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરંટો- કેનેડા ખાતે આચાર્ય સ્વામી મહારાજના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે મેમ્બર ઓફ પાર્લામેન્ટ  મિ.ગ્રે આનંદ સંગારી, મિ. જ્હોન નીકી, મિટઝી હંટર, સીટી કાઉન્સીલર જેનિફર મેકલવી, ઓફ સ્કોરબોટો કોમ્યુનિટી રીનેવલ, સેનટીયલ કોમ્યુનિટી રીક્રીએશન એસોસિએશન, પોલ એન સીલે- સીટી કાઉન્સીલર અને મેયર્સ વગરેમહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ