Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી બગડેલી સ્થિતિને જોતાં નેશનલ કોન્ફરનસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત બાદ ઉમ અબ્દુલ્લાએ કહ્યું કે, અમે રાજ્યપાલને સ્થિતિ વિશે ચર્ચા કરી. અમને જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી 370ને લઈને કોઈ પણ એલાન કરવાની તૈયાર નથી કરવામાં આવી રહી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે હજુ સુધી અમને રાજ્યમાં તહેનાત કોઈ અધિકારી પાસેથી જવાબ નથી મળી રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં ચૂટણી ઈચ્છે છે.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને પૂછીએ છીએ તો કહે છે કે કંઈક તો થઈ રહ્યું છે, પરંતુ કોઈને ખબર નથી કે હકિકતમાં શું થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી બગડેલી સ્થિતિને જોતાં નેશનલ કોન્ફરનસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત બાદ ઉમ અબ્દુલ્લાએ કહ્યું કે, અમે રાજ્યપાલને સ્થિતિ વિશે ચર્ચા કરી. અમને જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી 370ને લઈને કોઈ પણ એલાન કરવાની તૈયાર નથી કરવામાં આવી રહી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે હજુ સુધી અમને રાજ્યમાં તહેનાત કોઈ અધિકારી પાસેથી જવાબ નથી મળી રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં ચૂટણી ઈચ્છે છે.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને પૂછીએ છીએ તો કહે છે કે કંઈક તો થઈ રહ્યું છે, પરંતુ કોઈને ખબર નથી કે હકિકતમાં શું થઈ રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ