Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અર્ધ સૈનિક બળોના શહીદ જવાનોના પરિવારજનોની મદદ માટે બનેલા ‘ભારત કે વીર’ સાથે જોડાયેલ બેન્ક ખાતામાં લોકો કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ અત્યાર સુધી શહીદ જવાનોના પરિવારજનોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ છેલ્લાં બે વર્ષમાં 20 કરોડ રૂપિયાની મદદ સામાન્ય લોકો એ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ