Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એર ઈન્ડિયા એરલાઈન્સે (Air India) તેના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને 25 કેબિન ક્રૂ સભ્યોને નોકરીમાંથી કાઢી કાઢ્યા છે કારણ કે તેઓએ એકસાથે રજા લીધી હતી જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં એર ઈન્ડિયા એરલાઈન્સ (Air India) અને તેના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી શકે છે અને બરતરફીની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ