Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના શાહિનબાગમાં નાગરિકતા સુધારણા કાયદા (CAA)નો વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે રવિવારે બંધ રોડ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર આગ લાગી રહી છે. કોરોના વાયરસની સ્થિતિમાં પણ શાહીબાગમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી.

દિલ્હીના શાહિનબાગમાં નાગરિકતા સુધારણા કાયદા (CAA)નો વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે રવિવારે બંધ રોડ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર આગ લાગી રહી છે. કોરોના વાયરસની સ્થિતિમાં પણ શાહીબાગમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ