ચીનના કોરોના વાયરસ પ્રભાવિત શહેર વુહાનમાં ભારતના 25 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ત્યાં ફસાયેલ 25માંથી 20 વિદ્યાર્થીઓ કેરળના છે. કોરોના વાયરસનું ફેલાવવું ભારત માટે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓ વુહાન અને આસપાસના વિસ્તારમાં રહે છે. આ વિદ્યાર્થીઓ મોટે ભાગે ચીનની યૂનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, અને તેનાથી 830 લોકો પીડિત હોવાની પુષ્ટિ થઈ છે.
ચીનના કોરોના વાયરસ પ્રભાવિત શહેર વુહાનમાં ભારતના 25 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ત્યાં ફસાયેલ 25માંથી 20 વિદ્યાર્થીઓ કેરળના છે. કોરોના વાયરસનું ફેલાવવું ભારત માટે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓ વુહાન અને આસપાસના વિસ્તારમાં રહે છે. આ વિદ્યાર્થીઓ મોટે ભાગે ચીનની યૂનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, અને તેનાથી 830 લોકો પીડિત હોવાની પુષ્ટિ થઈ છે.