Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના રેપિડ ટેસ્ટના પરિણામો ઉપર રાજસ્થાન સરકારે પ્રશ્નો ઉઠાવ્યા બાદ કેન્દ્ર સરકારે દેશભરમાં બે દિવસ માટે રેપિડ ટેસ્ટ કીટ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો પર ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે નિકાસ કરવામાં આવેલા તબીબી ઉત્પાદનોની ગુણવત્તાને ચીન ખૂબ મહત્વ આપે છે. અમે સંબંધિત ભારતીય એજન્સી સાથે સંપર્કમાં છીએ અને જરૂરી મદદ કરીશું.

શું છે ઘટના 

જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ 168 કોરોના દર્દીઓની રેપિડ ટેસ્ટ કીટથી તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ પરીક્ષણમાં માત્ર 5 ટકા દર્દીઓ સકારાત્મક હતા. આ પછી, ગેહલોત સરકારે રાજ્યમાં રેપિડ ટેસ્ટ કીટ પરીક્ષણ બંધ કર્યું હતું.

કોરોના વાયરસના રેપિડ ટેસ્ટના પરિણામો ઉપર રાજસ્થાન સરકારે પ્રશ્નો ઉઠાવ્યા બાદ કેન્દ્ર સરકારે દેશભરમાં બે દિવસ માટે રેપિડ ટેસ્ટ કીટ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો પર ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે નિકાસ કરવામાં આવેલા તબીબી ઉત્પાદનોની ગુણવત્તાને ચીન ખૂબ મહત્વ આપે છે. અમે સંબંધિત ભારતીય એજન્સી સાથે સંપર્કમાં છીએ અને જરૂરી મદદ કરીશું.

શું છે ઘટના 

જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ 168 કોરોના દર્દીઓની રેપિડ ટેસ્ટ કીટથી તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ પરીક્ષણમાં માત્ર 5 ટકા દર્દીઓ સકારાત્મક હતા. આ પછી, ગેહલોત સરકારે રાજ્યમાં રેપિડ ટેસ્ટ કીટ પરીક્ષણ બંધ કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ