Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓલ ઈંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ' (એઆઈએમપીએલબી)ના સભ્ય મૌલાના ખાલીદ રશીદ ફરેગી મહલીએ 'નાગરિકતા સંશોધન અધિનિયમ' (૨૦૧૯) સીએએ અંગે મુસ્લીમ સમાજને અપીલ કરી છે કે સીએએથી ગભરાવાની કોઈ જરૂર નથી. હું સૌ કોઈને શાંતિ રાખવા વિનંતિ કરૃં છું. મસ્જિદોનો ઉપયોગ નમાઝ અદા કરવા માટે જ કરવાનો હોય છે. કોઈ પ્રકારનાં વિરોધ પ્રદર્શનો માટે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ