Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS (ઈસ્ટ) સ્કૂલની ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન ફગાવ્યા છે. આમ આ ત્રણેય આરોપીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આ પહેલા DPS ઈસ્ટના મંજુલા પૂજા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે આગોતરા અરજી કરી હતી. જેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS (ઈસ્ટ) સ્કૂલની ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન ફગાવ્યા છે. આમ આ ત્રણેય આરોપીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આ પહેલા DPS ઈસ્ટના મંજુલા પૂજા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે આગોતરા અરજી કરી હતી. જેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ