Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે ટિકાકરણને (Covid 19 Vaccination) લઈને મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકાર 1 મે થી દેશમાં કોરોના વેક્સીન ટિકાકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકોને કોવિડ 19 વેક્સીન લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય દવા કંપનીઓ અને ટોપ ડોક્ટર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમવારે થયેલી બેઠક પછી કર્યો છે.
 

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે ટિકાકરણને (Covid 19 Vaccination) લઈને મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકાર 1 મે થી દેશમાં કોરોના વેક્સીન ટિકાકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકોને કોવિડ 19 વેક્સીન લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય દવા કંપનીઓ અને ટોપ ડોક્ટર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમવારે થયેલી બેઠક પછી કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ