Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારની કલમ 370 પર સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ચલાવનાર ટ્વિટર એકાઉન્ટ પર સતત નજર છે. જ્યારે દેશ વિરુદ્ધનું અભિયાન વધી ગયું ત્યારે સરકારે ટ્વિટરને આ દરેક એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. ત્યારપછી 4 એકાઉન્ટ તો સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર મામલે ભારત વિરુદ્ધ ખોટી અને આધારહીન વાતોને ફેલાવવાના કારણે આ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જયારે સરકારે દેશ વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવનાર ગિલાની સહિત આઠ ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરાઈ છે તેવા સમાચાર સામે આવ્યા છે.

વધુમાં આપને જણાવી દઈએ કે સોમવારે ટ્વિટર પર અમુક એકાઉન્ટ્સ દ્વારા એવી વાત ફેલાવવામાં આવી હતી કે, બકરી ઈદના દિવસે ખીણ વિસ્તારમાં ગોળી બાર થયો છે. જ્યારે સાંજે પ્રશાસન દ્વારા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, અહીં ઈદના તહેવારની શાંતિ પૂર્ણ ઉજવણી થઈ છે અને એક પણ ગોળી નથી ચાલી.

જયારે ટ્વિટરના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, અમે અંગત અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિગત એકાઉન્ટ પર કોમેન્ટ નથી કરતાં. અમારી ટ્વિટર ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં દર વર્ષે બે વાર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કરવામાં આવેલી રિક્વેસ્ટ પબ્લિશ કરવામાં આવે છે.

આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ

@kashmir787
@Red4Kashmir
@arsched
@mscully94
@sageelaniii (એકાઉન્ટ સસ્પેન્ડ)

@sadaf2k19 (એકાઉન્ટ સસ્પેન્ડ)
@RiazKha61370907 (એકાઉન્ટ સસ્પેન્ડ)
@RiazKha723 (એકાઉન્ટ સસ્પેન્ડ)

ભારત સરકારની કલમ 370 પર સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ચલાવનાર ટ્વિટર એકાઉન્ટ પર સતત નજર છે. જ્યારે દેશ વિરુદ્ધનું અભિયાન વધી ગયું ત્યારે સરકારે ટ્વિટરને આ દરેક એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. ત્યારપછી 4 એકાઉન્ટ તો સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર મામલે ભારત વિરુદ્ધ ખોટી અને આધારહીન વાતોને ફેલાવવાના કારણે આ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જયારે સરકારે દેશ વિરુદ્ધ પ્રોપેગેંડા ચલાવનાર ગિલાની સહિત આઠ ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ કરાઈ છે તેવા સમાચાર સામે આવ્યા છે.

વધુમાં આપને જણાવી દઈએ કે સોમવારે ટ્વિટર પર અમુક એકાઉન્ટ્સ દ્વારા એવી વાત ફેલાવવામાં આવી હતી કે, બકરી ઈદના દિવસે ખીણ વિસ્તારમાં ગોળી બાર થયો છે. જ્યારે સાંજે પ્રશાસન દ્વારા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, અહીં ઈદના તહેવારની શાંતિ પૂર્ણ ઉજવણી થઈ છે અને એક પણ ગોળી નથી ચાલી.

જયારે ટ્વિટરના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, અમે અંગત અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિગત એકાઉન્ટ પર કોમેન્ટ નથી કરતાં. અમારી ટ્વિટર ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં દર વર્ષે બે વાર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કરવામાં આવેલી રિક્વેસ્ટ પબ્લિશ કરવામાં આવે છે.

આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ભલામણ

@kashmir787
@Red4Kashmir
@arsched
@mscully94
@sageelaniii (એકાઉન્ટ સસ્પેન્ડ)

@sadaf2k19 (એકાઉન્ટ સસ્પેન્ડ)
@RiazKha61370907 (એકાઉન્ટ સસ્પેન્ડ)
@RiazKha723 (એકાઉન્ટ સસ્પેન્ડ)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ