દિલ્હીમાં ત્રણેય નગર નિગમને એક કરવાનુ મહત્વપૂર્ણ બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં રજૂ કર્યુ. અમિત શાહે બિલ રજૂ કરતા કહ્યુ કે આનો હેતુ માત્ર ત્રણેય નગર નિગમને એક કરવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે દસ વર્ષના અનુભવનો ચોકસાઈથી વિશ્લેષણ અને તથ્ય જે સામે આવ્યુ છે તેને લઈને સરકારનો આ મત હતો કે દિલ્હીના ત્રણેય નિગમોનુ એકીકરણ કરીને પહેલા જેવી સ્થિતિ કરવામાં આવે.
દિલ્હીમાં ત્રણેય નગર નિગમને એક કરવાનુ મહત્વપૂર્ણ બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં રજૂ કર્યુ. અમિત શાહે બિલ રજૂ કરતા કહ્યુ કે આનો હેતુ માત્ર ત્રણેય નગર નિગમને એક કરવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે દસ વર્ષના અનુભવનો ચોકસાઈથી વિશ્લેષણ અને તથ્ય જે સામે આવ્યુ છે તેને લઈને સરકારનો આ મત હતો કે દિલ્હીના ત્રણેય નિગમોનુ એકીકરણ કરીને પહેલા જેવી સ્થિતિ કરવામાં આવે.