Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 12 કલાકના સાહસિક ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 23 પાકિસ્તાની નાગરિકોને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. 29 માર્ચે નાટકીય બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમેધાએ હાઇજેક કરાયેલા જહાજ FV અલ-કંબરને અટકાવ્યું ત્યારે ઓપરેશન શરૂ થયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ