Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે CAA અંગે દેખાવ કરી રહેલા લોકો સાથે ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તે રૂપરેખા હેઠળ શાહીનાબાગના દેખાવકારીઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન તેમની CAA અંગે શંકાઓ પણ દૂર કરવામાં આવશે. શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 15 ડિસેમ્બરથી દેખાવો ચાલી રહ્યા છે.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે CAA અંગે દેખાવ કરી રહેલા લોકો સાથે ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તે રૂપરેખા હેઠળ શાહીનાબાગના દેખાવકારીઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન તેમની CAA અંગે શંકાઓ પણ દૂર કરવામાં આવશે. શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 15 ડિસેમ્બરથી દેખાવો ચાલી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ