શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સામાં ઇસ્ટર પર્વ નિમિતે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે આતંકીઓએ ચર્ચને નિશાન બનાવીને આ હુમલા કર્યા છે. એક બ્લાસ્ટ કોલંબો પોર્ટના કોચ્ચીકેડ ચર્ચમાં થયા, બીજી તરફ બીજો હુમલો પુત્તલમની પાસે સેન્ટ સબેસ્ટિયલ ચર્ચની અંદર થયો. આ હુમલામાં અનેક લોકોની જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકોની સંખ્યાને લઈ હજુ કોઈ માહિતી મળી નથી.
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સામાં ઇસ્ટર પર્વ નિમિતે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે આતંકીઓએ ચર્ચને નિશાન બનાવીને આ હુમલા કર્યા છે. એક બ્લાસ્ટ કોલંબો પોર્ટના કોચ્ચીકેડ ચર્ચમાં થયા, બીજી તરફ બીજો હુમલો પુત્તલમની પાસે સેન્ટ સબેસ્ટિયલ ચર્ચની અંદર થયો. આ હુમલામાં અનેક લોકોની જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકોની સંખ્યાને લઈ હજુ કોઈ માહિતી મળી નથી.