Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રની મોદી સરકાર સોશિયલ સિક્યોરીટી અને ગ્રેજ્યુટી નિયમમાં ફેરફાર કરવા માટે સંસદના શિયાળુ સત્રમાં સુધારો બિલ લાવવા માટે જઈ રહી છે. જેમાં ગ્રેજ્યુટી માટે નક્કી 5 વર્ષની સમય મર્યાદાને ઓછી કરીને એક વર્ષ કરી શકાય છે. પાંચ વર્ષ પહેલા નોકરી છોડવા પર ગ્રેજ્યુટી મળતી નથી. નિયમમાં ફેરફાર કરવાથી એવા લોકોને રાહત મળશે જે 5 વર્ષ પહેલા નોકરી બદલી દે છે.

કેન્દ્રની મોદી સરકાર સોશિયલ સિક્યોરીટી અને ગ્રેજ્યુટી નિયમમાં ફેરફાર કરવા માટે સંસદના શિયાળુ સત્રમાં સુધારો બિલ લાવવા માટે જઈ રહી છે. જેમાં ગ્રેજ્યુટી માટે નક્કી 5 વર્ષની સમય મર્યાદાને ઓછી કરીને એક વર્ષ કરી શકાય છે. પાંચ વર્ષ પહેલા નોકરી છોડવા પર ગ્રેજ્યુટી મળતી નથી. નિયમમાં ફેરફાર કરવાથી એવા લોકોને રાહત મળશે જે 5 વર્ષ પહેલા નોકરી બદલી દે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ