પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને લઈને રાહુલ ગાંધી મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે.ખેડૂતોની મહેનતનુ આપણા પર ઋણ છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, જાગો અને અને અહંકારની ખુરશી પરથી નીચે ઉતરીને વિચારો અને ખેડૂતોને તેમનો અધિકાર આપો.
પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને લઈને રાહુલ ગાંધી મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે.ખેડૂતોની મહેનતનુ આપણા પર ઋણ છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, જાગો અને અને અહંકારની ખુરશી પરથી નીચે ઉતરીને વિચારો અને ખેડૂતોને તેમનો અધિકાર આપો.