મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યે બાબુલાલ ગૌરનો પાર્થિવ દેવ તેમના ઘરથી બીજેપી કાર્યાલય લઈ જવામાં આવશે. તેમનો પાર્થિ દેહ બપોરે 12 વાગ્યા બીજેપી કાર્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે જ ભોપાલના સુભાષ નગર વિશ્રામ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરાશે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યે બાબુલાલ ગૌરનો પાર્થિવ દેવ તેમના ઘરથી બીજેપી કાર્યાલય લઈ જવામાં આવશે. તેમનો પાર્થિ દેહ બપોરે 12 વાગ્યા બીજેપી કાર્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે જ ભોપાલના સુભાષ નગર વિશ્રામ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરાશે.