Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની અવમાનના મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિ જાહેર કર્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટ્વીટ કરવા મામલે કોર્ટે સ્વયંભૂ સુનાવણી હાથ ધરી હતી. 

જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચે કોર્ટની અવમાનના મામલે પ્રશાંત ભૂષણને દોષિ જાહેર કરી દીધા છે. હવે સજા પર 20 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. 

પ્રશાંત ભૂષણે તેમણે કરેલી બે ટ્વીટ્સનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ ટ્વીટ જસ્ટિસ વિરુદ્ધ તેમના વ્યક્તિગત આચરણ મામલે કરવામાં આવ્યા છે તેને કંટેમ્પટ ઓફ કોર્ટ ગણાવી શકાય નહીં. કોર્ટે આ મામલે પ્રશાંત ભૂષણને 22 જુલાઈના રોજ કારણ જણાવો નોટિસ પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની અવમાનના મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિ જાહેર કર્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટ્વીટ કરવા મામલે કોર્ટે સ્વયંભૂ સુનાવણી હાથ ધરી હતી. 

જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચે કોર્ટની અવમાનના મામલે પ્રશાંત ભૂષણને દોષિ જાહેર કરી દીધા છે. હવે સજા પર 20 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. 

પ્રશાંત ભૂષણે તેમણે કરેલી બે ટ્વીટ્સનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ ટ્વીટ જસ્ટિસ વિરુદ્ધ તેમના વ્યક્તિગત આચરણ મામલે કરવામાં આવ્યા છે તેને કંટેમ્પટ ઓફ કોર્ટ ગણાવી શકાય નહીં. કોર્ટે આ મામલે પ્રશાંત ભૂષણને 22 જુલાઈના રોજ કારણ જણાવો નોટિસ પાઠવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ