પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોનાને અંકુશમાં લેવા માટે સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મંથન કર્યું હતું. તેમણે કોરોનાને અંકુશમાં લેવા રાજ્યોને ૭૨ કલાકની ફોર્મ્યુલા અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણની ઓળખ મેળવવામાં અને તેને રોકવામાં આપણે સફળ થઈ રહ્યા છીએ. એક્ટિવ કેસની ટકાવારી ઘણી ઓછી થઈ છે. રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. મતલબ કે આપણા પ્રયાસો સફળ થઈ રહ્યા છે. લોકોમાં ડર ઘટાડવાનું તેમજ આત્મવિશ્વાસ વધારવાનું ઘણું જરૂરી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોનાને અંકુશમાં લેવા માટે સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મંથન કર્યું હતું. તેમણે કોરોનાને અંકુશમાં લેવા રાજ્યોને ૭૨ કલાકની ફોર્મ્યુલા અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણની ઓળખ મેળવવામાં અને તેને રોકવામાં આપણે સફળ થઈ રહ્યા છીએ. એક્ટિવ કેસની ટકાવારી ઘણી ઓછી થઈ છે. રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. મતલબ કે આપણા પ્રયાસો સફળ થઈ રહ્યા છે. લોકોમાં ડર ઘટાડવાનું તેમજ આત્મવિશ્વાસ વધારવાનું ઘણું જરૂરી છે.