Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીવલેણ કોરોના વાયરસની વેક્સિન પર સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ સુનિશ્ચિત કરવા પર અત્યારથી જ પોતાની રણનીતિ બનાવી લેવી જોઇએ. રાહુલે કહ્યું કે, વેક્સિન દેશના તમામ લોકો સુધી પહોંચવી જોઇએ.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું- ભારત કૉવિડ-19 વેક્સિન તૈયાર કરનારા દેશોમાંનો એક હશે, આવામાં એ નક્કી કરવુ કે સ્પષ્ટ રીતે યોગ્ય રણનીતિની જરૂર છે.જેનાથી વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ બરાબર થઇ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકારે આ કામ અત્યારથી જ કરવુ જોઇએ.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીવલેણ કોરોના વાયરસની વેક્સિન પર સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ સુનિશ્ચિત કરવા પર અત્યારથી જ પોતાની રણનીતિ બનાવી લેવી જોઇએ. રાહુલે કહ્યું કે, વેક્સિન દેશના તમામ લોકો સુધી પહોંચવી જોઇએ.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું- ભારત કૉવિડ-19 વેક્સિન તૈયાર કરનારા દેશોમાંનો એક હશે, આવામાં એ નક્કી કરવુ કે સ્પષ્ટ રીતે યોગ્ય રણનીતિની જરૂર છે.જેનાથી વેક્સિનની ઉપલબ્ધતા અને ઉચિત વિતરણ બરાબર થઇ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકારે આ કામ અત્યારથી જ કરવુ જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ