શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જ્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેઓને ઓક્સિજન લગાવવામાં આવેલો છે. નૃત્ય ગોપાલ દાસ હાલમાં મથુરામાં છે. આગ્રાની સીએમઓ અને તમામ ડૉક્ટરો નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. તેઓ 5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન સમયે PM મોદી પણ મંચ પર તેમની સાથે હાજર હતાં.
રામજન્મભૂમિ ટ્રસ્ટનાં પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસની સાથે રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમનાં મંચ પર માત્ર ચાર મહેમાન હાજર હતાં. PM મોદી સિવાય મંચ પર ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી અને RSS પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતાં.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જ્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેઓને ઓક્સિજન લગાવવામાં આવેલો છે. નૃત્ય ગોપાલ દાસ હાલમાં મથુરામાં છે. આગ્રાની સીએમઓ અને તમામ ડૉક્ટરો નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. તેઓ 5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન સમયે PM મોદી પણ મંચ પર તેમની સાથે હાજર હતાં.
રામજન્મભૂમિ ટ્રસ્ટનાં પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસની સાથે રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમનાં મંચ પર માત્ર ચાર મહેમાન હાજર હતાં. PM મોદી સિવાય મંચ પર ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી અને RSS પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતાં.