Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશ આજે 71મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવી ધ્વનવંદન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદી અને આજના દિવસના મુખ્ય મહેમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો પણ આ નેશનલ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ સાથે દેશના તમામ રાજ્યની વિવિધતા દર્શાવતા ટેબ્લોનું નિદર્શન કરાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  તિરંગો ફરકાવ્યો હતો. સાથે સાથે 21 તોપોની સલામી અપાઈ હતી. રાજપથમાં વંદે માતરમનાં નારા બાજીથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું.

દેશ આજે 71મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવી ધ્વનવંદન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદી અને આજના દિવસના મુખ્ય મહેમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો પણ આ નેશનલ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ સાથે દેશના તમામ રાજ્યની વિવિધતા દર્શાવતા ટેબ્લોનું નિદર્શન કરાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  તિરંગો ફરકાવ્યો હતો. સાથે સાથે 21 તોપોની સલામી અપાઈ હતી. રાજપથમાં વંદે માતરમનાં નારા બાજીથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ