કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.
જણાવી દઈએ કે, કોરોના પોઝિટિવ 46 વર્ષીય મહિલા 26મી માર્ચથી અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મહિલાને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.
કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.
જણાવી દઈએ કે, કોરોના પોઝિટિવ 46 વર્ષીય મહિલા 26મી માર્ચથી અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મહિલાને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.