Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજરોજ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે લોકડાઉનને લઈ મહત્વની ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં 2 વ્યક્તિ અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો કારમાં બેથી વધારે અને ટુ વ્હિલ પર એકથી વધારે જોવા મળશે તો તેઓનું વાહન તાત્કાલિક જપ્ત કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યાર સુધી 1 લાખ 33 હજાર વાહનો મુક્ત કરવામાં આવ્યા, જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા.

આજરોજ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે લોકડાઉનને લઈ મહત્વની ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં 2 વ્યક્તિ અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો કારમાં બેથી વધારે અને ટુ વ્હિલ પર એકથી વધારે જોવા મળશે તો તેઓનું વાહન તાત્કાલિક જપ્ત કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યાર સુધી 1 લાખ 33 હજાર વાહનો મુક્ત કરવામાં આવ્યા, જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ