નોર્થ ઈસ્ટ દિલ્હીમાં હિંસા મામલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીનાં અન્ય નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ પોલીસને નિષ્ક્રિયતા માટે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહને હટાવવાની માગણી કરી હતી. કોંગ્રેસનાં નેતાઓએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં અમિત શાહને હટાવવાની માગણી કરીને હિંસાને રોકવા માટે કેન્દ્ર સરકારે કશું નહીં કર્યાનાં આક્ષેપો કર્યા હતા.
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં હિંસા મામલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીનાં અન્ય નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ પોલીસને નિષ્ક્રિયતા માટે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહને હટાવવાની માગણી કરી હતી. કોંગ્રેસનાં નેતાઓએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં અમિત શાહને હટાવવાની માગણી કરીને હિંસાને રોકવા માટે કેન્દ્ર સરકારે કશું નહીં કર્યાનાં આક્ષેપો કર્યા હતા.