શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું કે, દેશમાં સીરિયલ બ્લાસ્ટ કરનારા આતંકીઓએ ટ્રેનિંગ માટે ભારતના કાશ્મીરની મુલાકાત લીધી હતી. લેફ્ટિનન્ટ જનરલ મહેશ સેનાનાયકે પ્રથમ અધિકારી છે જેઓએ હુમલા પહેલાંની આતંકી ગતિવિધિઓ પર નિવેદન આપ્યું છે. સેનાનાયકે કહ્યું કે, ઇન્ટેલિજન્સ માહિતી અનુસાર, આતંકી કાશ્મીર ઉપરાંત બેંગ્લોર અને કેરળના કેટલાંક હિસ્સામાં પણ ગયા હતા.
શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું કે, દેશમાં સીરિયલ બ્લાસ્ટ કરનારા આતંકીઓએ ટ્રેનિંગ માટે ભારતના કાશ્મીરની મુલાકાત લીધી હતી. લેફ્ટિનન્ટ જનરલ મહેશ સેનાનાયકે પ્રથમ અધિકારી છે જેઓએ હુમલા પહેલાંની આતંકી ગતિવિધિઓ પર નિવેદન આપ્યું છે. સેનાનાયકે કહ્યું કે, ઇન્ટેલિજન્સ માહિતી અનુસાર, આતંકી કાશ્મીર ઉપરાંત બેંગ્લોર અને કેરળના કેટલાંક હિસ્સામાં પણ ગયા હતા.