Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંબાભાઈ પરમારને નાજુક તબિયતને પગલે વેન્ટીલેટર પર રાખવાના હતા, પણ વેન્ટીલેટર ચાલુ જ ન થયું. સત્તાવાળાઓએ બીજું વેન્ટીલેટર મૂકવાનું નક્કી કર્યું. દર્દીની કઠણાઈ તો જુઓ, તેમને  ICUમાં દાખલ કરવાના હતા, પણ બેડ ખાલી ન હોતા, તેથી તે ખાનગી હોસ્પિટલમાં ગયા.વિરોધાભાસ એ પણ છે કે સિવિલમાં બનેલું નવું ICU વરસથી ધૂળ ખાય છે, કારણ કે સ્ટાફ નથી.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ