કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલનકારી ખેડૂતોના નેતાઓને દિલ્હી આવવા નું આમંત્રણ આપ્યું છે. આ બેઠક બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. તેમણે કહ્યું હતું કે, અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂત ભાઈઓ સાથે આગામી તબક્કાની વાતચીત 3 ડિસેમ્બરે યોજાશે પરંતુ ખેડૂતો હજુ પણ તીવ્ર ઠંડી વચ્ચે આંદોલન કરી રહ્યા છે. દિલ્હીમાં કોરોના મહામારીનો પણ ખતરો છે અને તેથી પહેલા વાતચીત થવી જોઈએ.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલનકારી ખેડૂતોના નેતાઓને દિલ્હી આવવા નું આમંત્રણ આપ્યું છે. આ બેઠક બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. તેમણે કહ્યું હતું કે, અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂત ભાઈઓ સાથે આગામી તબક્કાની વાતચીત 3 ડિસેમ્બરે યોજાશે પરંતુ ખેડૂતો હજુ પણ તીવ્ર ઠંડી વચ્ચે આંદોલન કરી રહ્યા છે. દિલ્હીમાં કોરોના મહામારીનો પણ ખતરો છે અને તેથી પહેલા વાતચીત થવી જોઈએ.