Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના કોઝિકોડમાં કારીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. દુબઈથી આવતા વિમાનમાં 189 મુસાફરો અને સાથે 6 ક્રુ એમ કરીને 195 લોકો સવાર હતા. રનવે પર લપસી પડવાના કારણે આ અકસ્માત થયો હતો. દુબઇથી કાલિકટ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન સાથે અકસ્માતને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. રનવેથી આગળ નીકળી જવાના કારણે આ ઘટના ઘટી હતી. વિમાનનો આગળનો ભાગ બે ટૂકડામાં તૂટી ગયો હતો. જેની તસવીરો પણ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આગળનો ભાગ તૂટી જવાના કારણે પાયલોટનું મોત થયું છે.
 

કેરળના કોઝિકોડમાં કારીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. દુબઈથી આવતા વિમાનમાં 189 મુસાફરો અને સાથે 6 ક્રુ એમ કરીને 195 લોકો સવાર હતા. રનવે પર લપસી પડવાના કારણે આ અકસ્માત થયો હતો. દુબઇથી કાલિકટ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન સાથે અકસ્માતને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. રનવેથી આગળ નીકળી જવાના કારણે આ ઘટના ઘટી હતી. વિમાનનો આગળનો ભાગ બે ટૂકડામાં તૂટી ગયો હતો. જેની તસવીરો પણ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આગળનો ભાગ તૂટી જવાના કારણે પાયલોટનું મોત થયું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ