Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં નનકાના સાહેબ ગુરુદ્વારા પર થયેલા હુમલાથી લોકોનુ ધ્યાન ભટકાવવા માટે ઈમરાનખાને ટ્વીટર પર ભારતમાં યુપીમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા મુસ્લિમો પર અત્ચાચાર થતુ હોવાનુ દર્શાવતા ફોટો પોસ્ટ કર્યા હતા. હકીકતમાં ઈમરાને પોસ્ટ કરેલા ફોટો સાત વર્ષ જુના અને તે પણ બાંગ્લાદેશના હતા. એ પછી જ્યારે ઈમરાનની આબરુના ધજાગરા થવા માંડ્યા ત્યારે તેમણે આ તસવીરો હટાવી લીધી હતી. જણાવી દઈએ કે અગાઉ આ ફોટા અને વિડિયો 2013માં અપલોડ થયા હતા.

પાકિસ્તાનમાં નનકાના સાહેબ ગુરુદ્વારા પર થયેલા હુમલાથી લોકોનુ ધ્યાન ભટકાવવા માટે ઈમરાનખાને ટ્વીટર પર ભારતમાં યુપીમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા મુસ્લિમો પર અત્ચાચાર થતુ હોવાનુ દર્શાવતા ફોટો પોસ્ટ કર્યા હતા. હકીકતમાં ઈમરાને પોસ્ટ કરેલા ફોટો સાત વર્ષ જુના અને તે પણ બાંગ્લાદેશના હતા. એ પછી જ્યારે ઈમરાનની આબરુના ધજાગરા થવા માંડ્યા ત્યારે તેમણે આ તસવીરો હટાવી લીધી હતી. જણાવી દઈએ કે અગાઉ આ ફોટા અને વિડિયો 2013માં અપલોડ થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ