Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષો, તમામ નેતાઓએ આ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિવિધ પક્ષોને અપીલ કરી હતી કે તેઓ આ આચાર સંહિતાનુ યોગ્ય રીતે પાલન કરે અને પ્રચાર દરમિયાન શિષ્ટાચારને અપનાવે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ