-
નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ સ્પીચ-2018માં રેલ સેવા માટે બોલતા જણાવ્યું હતું કે બજેટમાં રેલવે માટે 1.48 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં અંદાજે 600 રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ કરાશે. મુંબઇમાં 90 કિ.મી.ના નવા પાટા બિછાવીને રેલ સુવિધા અપાશે.
નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ સ્પીચ-2018માં રેલ સેવા માટે બોલતા જણાવ્યું હતું કે બજેટમાં રેલવે માટે 1.48 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં અંદાજે 600 રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ કરાશે. મુંબઇમાં 90 કિ.મી.ના નવા પાટા બિછાવીને રેલ સુવિધા અપાશે.
Copyright © 2023 News Views