Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશને ડિજિટલ અર્થતંત્ર તરફ લઈ જવા કરેલા તમામ પ્રયાસ છતાં લોકોને આજે પણ રોકડમાં બિઝનેસ કરવો જ પસંદ છે. હાલમાં ભારતમાં રોકડ ચલણનું પ્રમાણ ૧૯.૪૮ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ આંકડા ૧૪ સપ્ટેમ્બરના છે. ૩૧ માર્ચ ૨૦૧૮ના આ આંકડો ૧૮.૨૯ લાખ કરોડ હતો. રિઝર્વ બેન્કના આંકડા કહે છે કે હાલમાં ચલણમાં રહેલી કરન્સીનું પ્રમાણ નોટબંધી વખતની રોકડ ચલણ કરતાં વધુ છે. નોટબંધી વખતે દેશમાં ૧૭.૯૭ લાખ કરોડ રોકડ હતી. જ્યારે હાલમાં રોકડ ચલણ વધીને ૧૯.૪૮ લાખ કરોડ થઈ ગયું છે.

દેશને ડિજિટલ અર્થતંત્ર તરફ લઈ જવા કરેલા તમામ પ્રયાસ છતાં લોકોને આજે પણ રોકડમાં બિઝનેસ કરવો જ પસંદ છે. હાલમાં ભારતમાં રોકડ ચલણનું પ્રમાણ ૧૯.૪૮ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ આંકડા ૧૪ સપ્ટેમ્બરના છે. ૩૧ માર્ચ ૨૦૧૮ના આ આંકડો ૧૮.૨૯ લાખ કરોડ હતો. રિઝર્વ બેન્કના આંકડા કહે છે કે હાલમાં ચલણમાં રહેલી કરન્સીનું પ્રમાણ નોટબંધી વખતની રોકડ ચલણ કરતાં વધુ છે. નોટબંધી વખતે દેશમાં ૧૭.૯૭ લાખ કરોડ રોકડ હતી. જ્યારે હાલમાં રોકડ ચલણ વધીને ૧૯.૪૮ લાખ કરોડ થઈ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ