Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મણિપુર વિધાસભામાં કોંગ્રેસ સંકટમાં આવી ગઈ છે. પાર્ટીમાંથી એક સાથે 12 ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી રાજીનામું આપ્યું છે. એવી શક્યતા છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. જોકે, એક સિનિયર ધારાસભ્યે સ્પષ્ટ કર્યુ કે તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય. જણાવી દઈએ કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકાર છે જેના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘ છે. 12 ધારાસભ્યોએ તેમના રાજીનામા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગાયખાંગમને સોપ્યા છે.

મણિપુર વિધાસભામાં કોંગ્રેસ સંકટમાં આવી ગઈ છે. પાર્ટીમાંથી એક સાથે 12 ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી રાજીનામું આપ્યું છે. એવી શક્યતા છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. જોકે, એક સિનિયર ધારાસભ્યે સ્પષ્ટ કર્યુ કે તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય. જણાવી દઈએ કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકાર છે જેના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘ છે. 12 ધારાસભ્યોએ તેમના રાજીનામા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગાયખાંગમને સોપ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ