રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે સરસપુરમાં ભાવિ ભક્તો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં મહાકાળી ધામના લોકો 25 વર્ષથી હજારો લોકોને નિસ્વાર્થ ભાવે રથયાત્રાના દિવસે જમાડે છે. આજે 15000થી પણ વધારે લોકો આજે પ્રસાદનો લ્હાવો લેશે.