તમિળનાડુના ત્રિચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ. અહીં ત્રિચીથી દુબઈ જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી ટેકઓફ થયા બાદ જ એરપોર્ટના કંપાઉંડમાં રહેલી ઈમારતો અને દિવાલો સાથે અથડાઈ ગયું.
વિમાનમાં 136 મુસાફરો સવાર હતાં. ટેક ઓફ સમયે વિમાનનું ટેક ઓફ વ્હીલ અનેક ઈમારતો સાથે ટકરાઈ ગયું. જોકે આ અકસ્માત બાદ પણ સદનસીબે આ વિમાન મુંબઈમાં સુરક્ષીત લેંડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું.
તમિળનાડુના ત્રિચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ. અહીં ત્રિચીથી દુબઈ જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી ટેકઓફ થયા બાદ જ એરપોર્ટના કંપાઉંડમાં રહેલી ઈમારતો અને દિવાલો સાથે અથડાઈ ગયું.
વિમાનમાં 136 મુસાફરો સવાર હતાં. ટેક ઓફ સમયે વિમાનનું ટેક ઓફ વ્હીલ અનેક ઈમારતો સાથે ટકરાઈ ગયું. જોકે આ અકસ્માત બાદ પણ સદનસીબે આ વિમાન મુંબઈમાં સુરક્ષીત લેંડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું.