Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1372 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1289 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,27,541 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,07,801 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,370 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,907 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 952.42 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 39,86,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,372 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,289 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,07,701 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 84.44 ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,20,385 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,19,966 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,470 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 16,384 લોકો સ્ટેબલ છે. 1,07,701 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,370 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 સહિત કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
 

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1372 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1289 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,27,541 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,07,801 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,370 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,907 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 952.42 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 39,86,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,372 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,289 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,07,701 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 84.44 ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,20,385 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,19,966 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,470 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 16,384 લોકો સ્ટેબલ છે. 1,07,701 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,370 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 સહિત કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ