Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આજે 2 ઓક્ટોબરથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મ જયંતિનો પ્રારંભ થઇ ગયો છે. 1869માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા રાષ્ટ્રપિતાની 1969માં 100મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 2019ના રોજ 150 વર્ષ પૂરા થવાના છે ત્યારે તેની ભવ્ય ઉજવણી આજથી શરૂ થઇ ગઇ છે જે સમગ્ર વર્ષ દરમ્યાન ચાલશે. 2 ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતમાં તેની સમાપ્તિ વખતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ વખતે દિલ્હીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો છે.

  • આજે 2 ઓક્ટોબરથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મ જયંતિનો પ્રારંભ થઇ ગયો છે. 1869માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા રાષ્ટ્રપિતાની 1969માં 100મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 2019ના રોજ 150 વર્ષ પૂરા થવાના છે ત્યારે તેની ભવ્ય ઉજવણી આજથી શરૂ થઇ ગઇ છે જે સમગ્ર વર્ષ દરમ્યાન ચાલશે. 2 ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતમાં તેની સમાપ્તિ વખતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ વખતે દિલ્હીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ