2000 રૂપિયાની નોટ બંધ થવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કરકારે બુધવારે જણાવ્યું કે નકલી નોટોની સમસ્યા પર અંકુશ માટે સુરક્ષાના વિશેષ ઉપાય કરાયા છે. ગૃહરાજ્ય મંત્રી કિરેન રિજિજૂએ રાજ્યસભામાં કહ્યું કે આ સંબંધમાં ચાલતી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
2000 રૂપિયાની નોટ બંધ થવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કરકારે બુધવારે જણાવ્યું કે નકલી નોટોની સમસ્યા પર અંકુશ માટે સુરક્ષાના વિશેષ ઉપાય કરાયા છે. ગૃહરાજ્ય મંત્રી કિરેન રિજિજૂએ રાજ્યસભામાં કહ્યું કે આ સંબંધમાં ચાલતી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
Copyright © 2023 News Views