Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજયમાં દિવસે દિવેસ અક્સ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અક્સ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભચાઉ પાસે આવેલા હાઈવે પર ટ્રક પાછળ અચાનક કાર ઘુસી જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ બનાવને લઈ પોલીસે અક્સ્માતનો ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર, ભચાઉ પાસે હાઇવે આવેલ હાઈવે પર આજે ગુરુવાર રાત્રિ દરમિયાન ટ્રેલર અને ક્રેટા ગાડી વચ્ચે ભયાનક અક્સ્તમાત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. બનાવને લઈ હાઈવે પર લોકોના ભારે ભીડ પણ જોવા મળી રહી હતી અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે, આ ઘટનાની જાણ લોકોએ તાત્કાલિક પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ પોલીસે અક્સ્તમાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, થોડાક દિવસો પહેલા જ અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે-8 પર રવિવારે બે કારો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં બેઠેલા 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

રાજયમાં દિવસે દિવેસ અક્સ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અક્સ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભચાઉ પાસે આવેલા હાઈવે પર ટ્રક પાછળ અચાનક કાર ઘુસી જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ બનાવને લઈ પોલીસે અક્સ્માતનો ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર, ભચાઉ પાસે હાઇવે આવેલ હાઈવે પર આજે ગુરુવાર રાત્રિ દરમિયાન ટ્રેલર અને ક્રેટા ગાડી વચ્ચે ભયાનક અક્સ્તમાત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. બનાવને લઈ હાઈવે પર લોકોના ભારે ભીડ પણ જોવા મળી રહી હતી અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે, આ ઘટનાની જાણ લોકોએ તાત્કાલિક પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ પોલીસે અક્સ્તમાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, થોડાક દિવસો પહેલા જ અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે-8 પર રવિવારે બે કારો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં બેઠેલા 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ