આવકવેરા વિભાગે કાંળુ નાણું ધરાવનારાઓ સામે લાલ આંખ કરતા કહ્યું છે કે જો 31મી માર્ચ પછી તેમની પાસેથી બેહિસાબી ધન મળશે તો તેમની પાસેથી જમાં રકમનો 137 ટકા ટેક્સ વસુલવામાં આવશે. આવકવેરા વિભાગ સુચન પ્રમાણે કાળું નાણું સફેદ કરવા માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના નો ઉપયોગ કરવો જોઈએ અને તેની અંતિમ તારીખ 31 માર્ચ છે.