ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળે અને આર્થિક નીતિની સમીક્ષા થાય તે પહેલાં જ બેન્કોએ સતત ત્રીજી વાર ધીરાણ પરના વ્યાજદરોમાં વધારો ઝીંકી દેતાં હોમ અને ઓટો સહિતની લોન મોંઘી બની જશે. એમ માનવામાં આવી રહ્યું છે કે ચાલુ સપ્તાહમાં આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક બાદ વ્યાજદરોમાં વધારો કરાય તેવી સંભાવના છે, પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ, પંજાબ નેશનલ બેન્ક અને એચડીએફસી બેન્કે વ્યાજદરોમાં વધારો કરી ધિરાણ મોંઘું બનાવી દીધું છે. દેશની સૌથી મોટી અને સરકારી બેન્ક એસબીઆઈએ ર્માિજન કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે.
ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળે અને આર્થિક નીતિની સમીક્ષા થાય તે પહેલાં જ બેન્કોએ સતત ત્રીજી વાર ધીરાણ પરના વ્યાજદરોમાં વધારો ઝીંકી દેતાં હોમ અને ઓટો સહિતની લોન મોંઘી બની જશે. એમ માનવામાં આવી રહ્યું છે કે ચાલુ સપ્તાહમાં આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક બાદ વ્યાજદરોમાં વધારો કરાય તેવી સંભાવના છે, પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ, પંજાબ નેશનલ બેન્ક અને એચડીએફસી બેન્કે વ્યાજદરોમાં વધારો કરી ધિરાણ મોંઘું બનાવી દીધું છે. દેશની સૌથી મોટી અને સરકારી બેન્ક એસબીઆઈએ ર્માિજન કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે.