રૂ.500-1000ની રદ થયેલી નોટો બદલવાની આખરી બારી પણ હવે બંધ થઈ ગઈ છે. 31 માર્ચની સાંજે પાંચ કલાકે જ જૂની નોટો જમા કરાવવા માટે રિઝર્વ બેન્કના કાઉન્ટર પણ બંધ કરી દેવાયા હતા. છેલ્લા દિવસે સવારથી જ રિઝર્વ બેન્કની બહાર લાઈનો લાગી હતી. લોકો આ નોટો જમા કરાવવામાં પરેશાન દેખાતા હતા. અનેક સેન્ટરમાં નોટો નહિ બદલી આપતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. 1 એપ્રિલથી જૂની નોટો રાખવી ગૂનો ગણાશે.
રૂ.500-1000ની રદ થયેલી નોટો બદલવાની આખરી બારી પણ હવે બંધ થઈ ગઈ છે. 31 માર્ચની સાંજે પાંચ કલાકે જ જૂની નોટો જમા કરાવવા માટે રિઝર્વ બેન્કના કાઉન્ટર પણ બંધ કરી દેવાયા હતા. છેલ્લા દિવસે સવારથી જ રિઝર્વ બેન્કની બહાર લાઈનો લાગી હતી. લોકો આ નોટો જમા કરાવવામાં પરેશાન દેખાતા હતા. અનેક સેન્ટરમાં નોટો નહિ બદલી આપતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. 1 એપ્રિલથી જૂની નોટો રાખવી ગૂનો ગણાશે.