ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના હરચંદપુર રેલવેસ્ટેશન નજીક બુધવારે સવારે પશ્ચિમ બંગાળના માલ્દાથી નવી દિલ્હી તરફ જઈ રહેલી ન્યૂ ફરાક્કા એક્સ્પ્રેસના ૯ ડબ્બા ઊથલી પડતાં એક મહિલા અને બાળક સહિત સાત પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૩૫થી વધુને ઈજા પહોંચી હતી, જેમાંથી ૯ પ્રવાસીની સ્થિતિ ગંભીર છે. પોલીસઅધિકારીએ જણાવ્યું હતું કે, બચાવકામગીરી ચાલી રહી હોવાથી મૃતાંક વધી શકે છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના હરચંદપુર રેલવેસ્ટેશન નજીક બુધવારે સવારે પશ્ચિમ બંગાળના માલ્દાથી નવી દિલ્હી તરફ જઈ રહેલી ન્યૂ ફરાક્કા એક્સ્પ્રેસના ૯ ડબ્બા ઊથલી પડતાં એક મહિલા અને બાળક સહિત સાત પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૩૫થી વધુને ઈજા પહોંચી હતી, જેમાંથી ૯ પ્રવાસીની સ્થિતિ ગંભીર છે. પોલીસઅધિકારીએ જણાવ્યું હતું કે, બચાવકામગીરી ચાલી રહી હોવાથી મૃતાંક વધી શકે છે.