-
સૌરાષ્ટ્રના જેતપુરના મોટા ગુંદાળા ગામના 9 પાટીદાર યુવાનો ઉતરાણ પ્રસંગે ફરવા માટે કચ્છ ગયા હતા. કચ્છમાં લોરિયા ગામ નજીક તેમની ઇક્કો કાર લકઝરી બસ સાથે ટકરાતાં તમામ 9 જણાંના મોત થયા હતા. તેમના મૃતદેહો મોટા ગુંદાળા ખાતે લવાયા અને એક સાથે એક જ ગામમાં 9 અર્થીઓ નિકળતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય લલિત વસોયા આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં અને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી.
-
સૌરાષ્ટ્રના જેતપુરના મોટા ગુંદાળા ગામના 9 પાટીદાર યુવાનો ઉતરાણ પ્રસંગે ફરવા માટે કચ્છ ગયા હતા. કચ્છમાં લોરિયા ગામ નજીક તેમની ઇક્કો કાર લકઝરી બસ સાથે ટકરાતાં તમામ 9 જણાંના મોત થયા હતા. તેમના મૃતદેહો મોટા ગુંદાળા ખાતે લવાયા અને એક સાથે એક જ ગામમાં 9 અર્થીઓ નિકળતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય લલિત વસોયા આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં અને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી.