Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે એક અખબારી મુલાકાતમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય અને શરમજનક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું યુપીએના સમયગાળામાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી.
 

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે એક અખબારી મુલાકાતમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય અને શરમજનક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું યુપીએના સમયગાળામાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ