Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આમ આદમી પાર્ટીના વીસ ધારાસભ્યના સભ્યપદ રદ કરવાની ચૂંટણી પંચની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકારી લેતા રાજધાનીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ તમામ ધારાસભ્યોને ઓફિસ ઓફ પ્રોફિટના આધાર પર ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ મુદ્દે આપના નેતા આશુતોષે એક પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય ગેરબંધારણીય અને લોકશાહી માટે ખતરાજનક ગણાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના વીસ ધારાસભ્યના સભ્યપદ રદ કરવાની ચૂંટણી પંચની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકારી લેતા રાજધાનીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ તમામ ધારાસભ્યોને ઓફિસ ઓફ પ્રોફિટના આધાર પર ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ મુદ્દે આપના નેતા આશુતોષે એક પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય ગેરબંધારણીય અને લોકશાહી માટે ખતરાજનક ગણાવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ