ડોકાલામ વિવાદમાં ભારતના આક્રમક વલણથી ફફડી ગયેલું ચીન માલદીવમાં સર્જાયેલી આંતરિક કટોકટીના મામલે ઉછળકૂદ કરી રહ્યું છે. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના તંત્રીલેખમાં લખ્યું છે કે માલદીવમાં જો ભારત લશ્કરી દરમિયાનગીરી કરશે તો તેને રોકવા યોગ્ય પગલાં લેવાશે. આમ ચીને ભારતને પોકળ ધમકી આપીને માલદીવ મામલે સંયમ જાળવવા વણમાગી સલાહ આપી છે.
ડોકાલામ વિવાદમાં ભારતના આક્રમક વલણથી ફફડી ગયેલું ચીન માલદીવમાં સર્જાયેલી આંતરિક કટોકટીના મામલે ઉછળકૂદ કરી રહ્યું છે. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના તંત્રીલેખમાં લખ્યું છે કે માલદીવમાં જો ભારત લશ્કરી દરમિયાનગીરી કરશે તો તેને રોકવા યોગ્ય પગલાં લેવાશે. આમ ચીને ભારતને પોકળ ધમકી આપીને માલદીવ મામલે સંયમ જાળવવા વણમાગી સલાહ આપી છે.