દેશમાં ચાલી રહેલ ૨૦૧૯ની લોકસભાની ચુંટણી અંતિમ ચરણ તરફ પહોંચી રહી છે પાંચમાં ચરણના મતદાન ૬ મેના દિવસે થવાનું છે જેમાં ૫૧ બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં રાયબરેલી, અમેઠી અને લખનૌ જેવી મહત્વની બેઠકો સામેલ છે. આજે કોંગ્રેસ પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી રાયબરેલી ખાતે ચુંટણી પ્રચાર કરશે. પોતાની મમ્મી પૂનમ સિંહ માટે ચુંટણી પ્રચાર કરવા માટે અભિનેત્રી સોનાક્ષી સિન્હા લખનૌ પહોંચી હતી.
દેશમાં ચાલી રહેલ ૨૦૧૯ની લોકસભાની ચુંટણી અંતિમ ચરણ તરફ પહોંચી રહી છે પાંચમાં ચરણના મતદાન ૬ મેના દિવસે થવાનું છે જેમાં ૫૧ બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં રાયબરેલી, અમેઠી અને લખનૌ જેવી મહત્વની બેઠકો સામેલ છે. આજે કોંગ્રેસ પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી રાયબરેલી ખાતે ચુંટણી પ્રચાર કરશે. પોતાની મમ્મી પૂનમ સિંહ માટે ચુંટણી પ્રચાર કરવા માટે અભિનેત્રી સોનાક્ષી સિન્હા લખનૌ પહોંચી હતી.